ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ કવિ દલપતરામ રણજિતરામ મહેતા કવિ દયારામ પ્રેમાનંદ કવિ દલપતરામ રણજિતરામ મહેતા કવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત્ત જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? મનોજ ખંડેરિયા વેણીભાઈ પુરોહિત પ્રભુલાલ દ્વિવેદી બચુભાઈ શુક્લ મનોજ ખંડેરિયા વેણીભાઈ પુરોહિત પ્રભુલાલ દ્વિવેદી બચુભાઈ શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? વિનેશ અંતાણી ચંદ્રકાંત બક્ષી મધુ રાય દશરથ પરમાર વિનેશ અંતાણી ચંદ્રકાંત બક્ષી મધુ રાય દશરથ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP