ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

મણિશંકર કીકાણી
નવલરામ
મનસુખરામ ત્રિપાઠી
મણિલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

હરિભાઈ પંચાલ
સુખદેવ ત્રિવેદી
અંબાલાલ વ્યાસ
લક્ષ્મીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

કર્ણદેવ
જયસિંહ સિદ્ધરાજ
ભીમદેવ પહેલો
ઉદયાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP