ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ?

અકબર
અલાઉદ્દીન ખીલજી
મહંમદ ઘોરી
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

પ્રાર્થના સમાજ
ભારત ધર્મ મહામંડળ
બ્રહ્મોસમાજ
આર્યસમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP