Revenue Talati Exam Paper (28-02-2016) કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી ___ જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજિયાત છે. મરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજિયાત છે. મરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સાત નદીઓનું સંગમસ્થાન - વૌઠા(b) કવિ કલાપીની કર્મભૂમિ - લાઠી (c) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય - બિલેશ્વર (d) પ્રતિ 18 વર્ષે ભરાતા કુંભમેળાનું સ્થળ - ભાડભૂત (1) અમરેલી જિલ્લો (2) ભરૂચ જિલ્લો (3) રાજકોટ જિલ્લો (4) અમદાવાદ જિલ્લો d-2, a-1, b-3, c-4 a-4, b-1, c-3, d-2 b-1, c-2, d-3, a-4 c-3, d-4, a-2, b-1 d-2, a-1, b-3, c-4 a-4, b-1, c-3, d-2 b-1, c-2, d-3, a-4 c-3, d-4, a-2, b-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) સુંદરવન રાષ્ટ્રીય ઉધાન (b) હમ્પી સ્મારક સમુહ (c) સૂર્યમંદિર, કોણાર્ક (d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન (1) કર્ણાટક(2) ઓરિસ્સા (3) પશ્ચિમ બંગાળ (4) રાજસ્થાન a-1, c-3, b-2, d-4 b-1, d-4, c-2, a-3 a-4, d-3, c-1, b-2 b-1, c-3, a-4, d-2 a-1, c-3, b-2, d-4 b-1, d-4, c-2, a-3 a-4, d-3, c-1, b-2 b-1, c-3, a-4, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઇએ કે જેથી સરવાળે 25% નફો થાય ? 20% 45% 30% 40% 20% 45% 30% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' (b) “યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે' (c) “વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' (d) “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'(1) મીરાં(2) હરીન્દ્ર દવે (3) બોટાદકર (4) નર્મદ b-4, a-2, c-3, d-1 a-1, b-4, d-3, c-2 c-1, d-2, a-4, b-3 d-2, c-1, b-4, a-3 b-4, a-2, c-3, d-1 a-1, b-4, d-3, c-2 c-1, d-2, a-4, b-3 d-2, c-1, b-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. સુરેશ દલાલ નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP