Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

શ્વાસનળી
આંતરડા
ચેતાતંત્ર
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?

જેનો કોઈ અંત નથી તે - અનંત
જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો
જાતે સેવા આપનાર - સ્વયંસેવક
તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે.

ગોથિક શૈલી
ઈરાની શૈલી
તળપદા સ્થાપત્ય
નાગર શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP