ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? મૈત્રક વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ પરિહાર વંશ મૈત્રક વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ પરિહાર વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ? રામપ્રસાદ શાહ છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ રામપ્રસાદ શાહ છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર પંચમહાલ રાજપીપળા દાહોદ ભાવનગર પંચમહાલ રાજપીપળા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? કૈલાશનાથન આર. એમ. પટેલ પ્રવીણ લહેરી ડૉ.પી.કે.દાસ કૈલાશનાથન આર. એમ. પટેલ પ્રવીણ લહેરી ડૉ.પી.કે.દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP