Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ઈ.સ. 1893 માં યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

મહાત્મા ગાંધી
રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ?

ઇશ્વર પેટલીકર
કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP