ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? અમૃતા યાત્રા પનઘટ નકશાનાં નગર અમૃતા યાત્રા પનઘટ નકશાનાં નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? ૨.વ. દેસાઈ બાલાશંકર કંથારિયા કેશવલાલ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ બાલાશંકર કંથારિયા કેશવલાલ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ રૂપક ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. ર.વ.દેસાઈ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ ર.વ.દેસાઈ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ ચિનુ મોદી કરસનદાસ માણેક હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ ચિનુ મોદી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? નરેન્દ્ર મોદી મનહર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી મનહર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP