ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

ગરબી સ્વરૂપે
કવિતા સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે
સંવાદ સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

કુન્દનિકા કાપડિયા
ઈલા આરબ મહેતા
ધીરુબેન પટેલ
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશનો પડછાયો
પ્રકાશ પુંજ
પ્રકાશ કિરણ
અંધાર - ઉજાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP