ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા પ્રેમાનંદ શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? વીરલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો. ઈજજત ત્રિવેદી પિન્કી દલાલ જયંત ખત્રી ભૂપત વડોદરિયા ઈજજત ત્રિવેદી પિન્કી દલાલ જયંત ખત્રી ભૂપત વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP