યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___

નરેન્દ્ર મોદી
નરસિંહ રાવ
રાજીવ ગાંધી
અટલબિહારી વાજપાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
વિચરતિ વિમુક્ત જાતિના મેઘાવી વિદ્યાર્થીઓ માટે કઈ યોજના અમલમાં છે ?

ટેલેન્ટ પૂલ યોજના
પ્રી એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
ટુનિકિટ
કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

ભક્તકવિ દયારામ
મીરાંબાઈ
નરસિંહ મહેતા
મહાકવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP