Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

'શૂન્ય' પાલનપુરી
અમૃત ઘાયલ
આદિલ 'મન્સૂરી'
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ચરક
ભાસ્કરાચાર્ય
સુશ્રુત
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP