યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?

અનુસૂચિત જાતિ
પછાત વર્ગ
જનરલ કેટેગરી
અનુસૂચિત જનજાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી કયા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે ?

ઈ.સ. 1993-94
ઈ.સ. 1991-92
ઈ.સ. 1996-97
ઈ.સ. 1987-88

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP