સામાન્ય વિજ્ઞાન (General Science)
યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કોને માટે કાર્ય કરે છે ?

અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો
ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો
સ્નાતક કક્ષાના ઉમેદવારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
આપેલ તમામ
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.
વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP