Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

રંગમંચ લક્ષી કલા
પત્રકારત્વ
શાસ્ત્રીય સંગીત
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?

1961 અને રૂ. 7,50,000
1981 અને રૂ. 2,00,000
1961 અને રૂ. 5,00,000
1971 અને રૂ. 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

સમાજસેવા
સાહિત્ય
ફિલ્મ
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ?

ધનસુખલાલ મહેતા
જ્યોતીન્દ્ર દવે
રમણલાલ સોની
રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
શ્રી પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP