Loading [Contrib]/a11y/accessibility-menu.js
પુરસ્કાર (Awards)
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?
પુરસ્કાર (Awards)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?
પુરસ્કાર (Awards)
રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ?
પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.
શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર
શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર
શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર
શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards)
ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?