પુરસ્કાર (Awards) 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ? સાહિત્ય રેડિયો કાર્યક્રમ સંગીત ફિલ્મ સાહિત્ય રેડિયો કાર્યક્રમ સંગીત ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો. શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ? ઓમકિશોર ગોસ્વામી માનવકુમાર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી ઓમકિશોર ગોસ્વામી માનવકુમાર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP