Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

સંજયા બારૂ
માલિની સુબ્રમણીયમ્
પ્રણવ રોય
પુનિત ટંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

ડૉ. ભગવાનદાસ
ડૉ. એસ. રાધાકૃષ્ણન
જવાહરલાલ નેહરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી પંડિત રવિશંકર
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1975
1973
1978
1979

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?

University Grants Commission
Council for scientific and industrial Research
Defence Research and Development Organization
Indian institute of Science

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP