પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ?

ઝીણાભાઈ દરજી
શ્રી એસ.કે.ડે.
મહાત્મા ગાંધીજી
અન્ના હજારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ?

ગ્રામ સ્વરાજનો
રાષ્ટ્ર સ્વરાજનો
હિન્દ સ્વરાજનો
પંચાયતી રાજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે ?

તલાટી
જિલ્લા પંચાયત પ્રમુખ
સચિવ, પંચાયત વિભાગ
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ?

2 ઓક્ટોબર, 1952
2 ઓક્ટોબર, 1960
24 નવેમ્બર, 1957
1 નવેમ્બર, 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP