સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ?

પ્રકાશનું વક્રીભવન
આ ત્રણેમાંથી એક પણ નહીં
પ્રકાશનું વિભાજન
પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ?

દવા બનાવવામાં
મીઠાના ઉત્પાદનમાં
ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં
કાચના ઉત્પાદનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં કયા વૈજ્ઞાનિકને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મળ્યું છે ?

ડૉ.સી. વી. રામન
ડૉ.હોમી ભાભા
ડૉ.વિક્રમ સારાભાઈ
જગદીશચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP