સામાન્ય વિજ્ઞાન (General Science)
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ નીચેનામાંથી શેમાં સીધો જ ભળે છે ?

શરીરમાં રહેલા પાણીમાં
ખોરાકમાં
ત્રણેયમાં
લોહીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ?

આર્કિમીડીઝનો સિદ્ધાંત
બરનૂલીનો સિદ્ધાંત
આપેલ પૈકી કોઈ નહીં
પાસ્કલનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP