સામાન્ય વિજ્ઞાન (General Science)
માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ?

લૂઈ પાશ્વર
માઈકલ ફેરાડે
મેડમ ક્યુરી
સિગ્મંડ ફ્રોઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સમતોલ આહાર એટલે...

ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર
ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર
ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર
ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા વિકિરણ
ઉષ્મા નિર્ગમન
ઉષ્માવહન
ઉષ્મા નયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ(CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા કયા રોગને સંબંધિત છે ?

ડાયાબિટીસ
લોહીનું દબાણ
કેન્સર
એઈડ્ઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP