સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

પોરબંદર-નટવરસિંહ
ગોંડલ-ગોવિંદરાય
લીંબડી-જશવંતસિંહ
વડોદરા-સયાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

15 ડિસેમ્બર
27 મે
30 જાન્યુઆરી
31 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

indianrail.gov.in/pnr_Enq.html
indianrailwayonline.co.in
irctc.co.in
indianrailway.nic.in

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

શ્રી બાળાસાહેબ દેવરસ
પૂજ્ય ગુરુજી
પૂજ્ય ડૉ. હેડગેવાર
શ્રી રાજ્જુભૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP