સામાન્ય જ્ઞાન (GK)
પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?

કર્ણાટક
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

રાજઘાટ
શક્તિસ્થલ
અભયઘાટ
શાંતિવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
IEC નું પૂરું નામ...

ઈન્ફર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન
ઈન્ટરમિટન્ટ એજ્યુકેશન કમિશન
ઇન્ફોર્મેશન એજ્યુકેશન કાઉન્સેલિંગ
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP