ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? સતીશ શર્મા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા કલ્પના ચાવલા સતીશ શર્મા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર પન્ના નાયક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર પન્ના નાયક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ડૉ. હોમીભાભા ડૉ. મનમોહનસિંહ ડૉ. કુરિયન ડૉ. સ્વામીનાથન ડૉ. હોમીભાભા ડૉ. મનમોહનસિંહ ડૉ. કુરિયન ડૉ. સ્વામીનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP