ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. સી.આર. દાસ - દેશબંધુ અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય સી.આર. દાસ - દેશબંધુ અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર એમ.કે. ગાંધી આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર એમ.કે. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ? ડૉ.વી. કુરિયન શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી રામસિંહ પરમાર ડૉ.વી. કુરિયન શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી રામસિંહ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP