ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ડૉ. અક્ષય અગ્રવાલ ડૉ. એ. આર. પાઠક પંકજ જાની હર્ષદ શાહ ડૉ. અક્ષય અગ્રવાલ ડૉ. એ. આર. પાઠક પંકજ જાની હર્ષદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? અટીરા સેપ્ટ પી. આર. એલ. ઈસરો અટીરા સેપ્ટ પી. આર. એલ. ઈસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દિગંત મહેતા પિત્રોડા દેવાંગ મહેતા દિગંત ઓઝા દિગંત મહેતા પિત્રોડા દેવાંગ મહેતા દિગંત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ? પૂર્ણિમાબેન પકવાસા અનસુયાબેન સારાભાઈ દિવાળીબેન ભીલ ઈલાબેન ભટ્ટ પૂર્ણિમાબેન પકવાસા અનસુયાબેન સારાભાઈ દિવાળીબેન ભીલ ઈલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મના પ્રચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP