GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતના 68મા પ્રશ્નસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા 2017ના વર્ષ માટે ક્યા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?

સ્વામી નિરંજનાનંદ સરસ્વતી
સદગુરૂ જગ્ગી વાસુદેવ
વિશ્વમોહન ભટ્ટ
રામાસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ત્રણ સંખ્યામાં પહેલી બે સંખ્યઓનો સરવાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે. અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીક સંખ્યા શોધો.

25
3
30
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે?

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ
ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ
ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ
ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP