Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર
બાલમુકુન્દ દવે
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ?

પૃથ્વી
શિખરિણી
હરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP