ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?

આઈ. કે. ગુજરાલ
એચ.ડી.દેવગૌડા
ચરણસિંહ ચૌધરી
ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેની અધિકારીકતામાં આવે છે ?

કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ
બંધારણના ભંગથી સંરક્ષણ
મૂળ અધિકારોનો સંરક્ષણ
રાજ્યના પરસ્પર વિવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

ઉપર પૈકી એક પણ નહીં
અનુસૂચિત જનજાતિઓ
અનુસૂચિત જાતિઓ
અન્ય પછાત વર્ગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP