ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ? રાજ્યના રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિ સંગ સંસદ રાજ્યની વડી અદાલત રાજ્યના રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિ સંગ સંસદ રાજ્યની વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 12 5 10 2 12 5 10 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? આકસ્મિક ફંડ લોકલ ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ લોકલ ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ? 149 150 151 148 149 150 151 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP