ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.નાણા મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય માત્ર બીજુ માત્ર પ્રથમ બંને વિધાન સાચાં નથી આપેલ બંને માત્ર બીજુ માત્ર પ્રથમ બંને વિધાન સાચાં નથી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? વી. પી. સિંહ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નકકી કરવામાં આવ્યો છે ? ઉંમર ધર્મ શિક્ષણ હોદ્દો ઉંમર ધર્મ શિક્ષણ હોદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP