ભારતનું બંધારણ (Constitution Of India) માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 39 36 38 37 39 36 38 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ? ભારતના નાગરિક હોવા જોઈએ 35 વર્ષથી વધુ ઉંમર હોય સંસદ સભ્ય ન હોય સરકારી કર્મચારી હોવો જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ 35 વર્ષથી વધુ ઉંમર હોય સંસદ સભ્ય ન હોય સરકારી કર્મચારી હોવો જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? 1/10 1/4 1/8 1/2 1/10 1/4 1/8 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? વડી અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને વડી અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ? અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 એ અનુચ્છેદ 21 એ અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 એ અનુચ્છેદ 21 એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 338 358 242 226 338 358 242 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP