ભારતનું બંધારણ (Constitution Of India) "ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 16 18 15 19 16 18 15 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 368 386 377 410 368 386 377 410 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? સાદી બહુમતિથી 2/3 બહુમતીથી આપેલ તમામ 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી આપેલ તમામ 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. સમાનતા તક ન્યાય સ્વતંત્રતા સમાનતા તક ન્યાય સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP