ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. બન્ને કોર્ટ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ બન્ને કોર્ટ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? ખેતી માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-01-1993 01-01-1992 01-06-1992 01-06-1993 01-01-1993 01-01-1992 01-06-1992 01-06-1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. સમાનતા ન્યાય સ્વતંત્રતા તક સમાનતા ન્યાય સ્વતંત્રતા તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP