ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યુનત્તમ વય છે- 30 વર્ષ કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી 35 વર્ષ 25 વર્ષ 30 વર્ષ કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી 35 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ ? ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા ? પાંચ વર્ગમાં ત્રણ વર્ગમાં ચાર વર્ગમાં બે વર્ગમાં પાંચ વર્ગમાં ત્રણ વર્ગમાં ચાર વર્ગમાં બે વર્ગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? યશવંતરાવ ચૌહાણ ફઝલઅલી લાલ બહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ યશવંતરાવ ચૌહાણ ફઝલઅલી લાલ બહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ? વડાપ્રધાનને ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાનને ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP