ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 20 10 16 18 20 10 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ? એક પણ નહીં ચોથા પાંચમાં છઠ્ઠા એક પણ નહીં ચોથા પાંચમાં છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 47 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? મૌલાના આઝાદ ડો. ભીમ રાવ આંબેડકર જવાહરલાલ નેહરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ડો. ભીમ રાવ આંબેડકર જવાહરલાલ નેહરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ? શિક્ષણ વિષયક કૃષિ વિષયક નાણાં વિષયક સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક કૃષિ વિષયક નાણાં વિષયક સંરક્ષણ વિષયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? શશીકાંત લાખાણી નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પાલખીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP