ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે? રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ? ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? લોકસભાના સ્પીકર માનવસંશાધન પ્રધાન વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન લોકસભાના સ્પીકર માનવસંશાધન પ્રધાન વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોના મત મુજબ, 'બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે. તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ ? હુવર કમિશન લોઈડ જોર્જ કૌટિલ્ય વિલાંબી હુવર કમિશન લોઈડ જોર્જ કૌટિલ્ય વિલાંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___? 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP