સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ? મંદિરમાં સ્થાપિત શિવલિંગ સપ્તર્ષિ હોકાયંત્ર આકાશમાં શનિ મંદિરમાં સ્થાપિત શિવલિંગ સપ્તર્ષિ હોકાયંત્ર આકાશમાં શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "ઉષ્માભર્યુ સ્વાગત કરવું" ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં કંઠે ભુજાઓ રોપવી ગૂડા ભાંગી નાખવા તલવાર તાણવી આંખો ઠરવી કંઠે ભુજાઓ રોપવી ગૂડા ભાંગી નાખવા તલવાર તાણવી આંખો ઠરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. ગીજુભાઇ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં વર્ગભેદ કોણ કરે છે ? મિલીગ્રામ ગ્રામ ટેલિગ્રામ કિલોગ્રામ મિલીગ્રામ ગ્રામ ટેલિગ્રામ કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું. ભાસ્કરાચાર્ય પાયથાગોરસ આર્યભટ્ટ શ્રીધર આચાર્ય ભાસ્કરાચાર્ય પાયથાગોરસ આર્યભટ્ટ શ્રીધર આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP