ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

3 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977
1 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

મા. કાયદામંત્રી
મા. ગવર્નરશ્રી
મા.મુખ્યમંત્રીશ્રી
મા. મુખ્યન્યાયાધીશશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર

રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે
રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે
રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે
લોકસભાને રજૂ કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લોર્ડ વોરનહેસ્ટીંગ્સ
લોર્ડ રીપન
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ કલાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP