ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ - પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોનો પછાત વર્ગ પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોનો પછાત વર્ગ પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે. લોકસભા સંસદ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત લોકસભા સંસદ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? વહીવટી હુકમ દ્વારા મહાભિયોગ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા મહાભિયોગ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી રાષ્ટ્રપતિના હુકમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? તારકુન્ડે સમિતિ સંથાનમ સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ ઈન્દ્રજીત સમિતિ તારકુન્ડે સમિતિ સંથાનમ સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ ઈન્દ્રજીત સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP