સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રાજદૂતાવાસ
રોજગાર વિનિમય કચેરી
નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી કયા બે તત્વોનું બનેલું છે ?

ઓક્સિજન, કાર્બન
હાઈડ્રોજન, ઓક્સિજન
હાઇડ્રોજન, નાઇટ્રોજન
હાઇડ્રોજન, કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP