ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ?

શિશુપાલ વધ
કુમારસંભવ
મેઘદૂત
કિરાતાર્જુનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ?

રાજકોટ
વડોદરા
ભાવનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ?

લલિતકલા અકાદમી
સંગીત નાટક અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા
સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ?

નાયકા શૈલી
ખજુરાહો શૈલી
ઓડીશા શૈલી
સોલંકી શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

સારંગી - અલી અમઝદ હુસૈન
સિતાર - પંડિત રવિશંકર
શહેનાઈ - બિસમિલ્લા ખાન
વાંસળી - પંડિત હરિપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP