ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ?

શ્રી જેમીની રોય
શ્રી રવિશંકર રાવલ
શ્રી મનજીત બાવા
શ્રી કે.એ. સાયગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

ઉત્તરપ્રદેશ - કથક
મધ્યપ્રદેશ - કાલબેલિયા
આંધ્રપ્રદેશ - કુચીપુડી
તમિલનાડુ - ભરતનાટ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ?

કલાવંતી
કલાવંત કારખાનુ
મહાશાળા કલાવંત
કલાશાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP