ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
રામાયણ
કથોપનિષદ
ભગવત ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ?

ગોતીપુવા -ઓડિશા
ફુગડી - ગોવા
ગોંધા - ત્રિપુરા
ગૌર નૃત્ય - છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP