ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે.

એક પણ નહીં
નાગર શૈલી
ગોથિક શૈલી
ઈરાની શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ?

ઈ.સ. 1962
ઈ.‌સ. 1952
ઈ.સ. 1956
ઈ.સ. 1972

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઓળીપો' કયા પ્રકારની કલા છે ?

વસ્ત્ર રંગવાની
નખ રંગવાની
કેશ ગૂંફનની
ભીતચિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

શહેનાઈ - બિસમિલ્લા ખાન
સારંગી - અલી અમઝદ હુસૈન
વાંસળી - પંડિત હરિપ્રસાદ
સિતાર - પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP