ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશીકામ - અમદાવાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશીકામ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કે.કે. બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે આપે છે ? હિન્દી રાજસ્થાની સંસ્કૃત ગુજરાતી હિન્દી રાજસ્થાની સંસ્કૃત ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ? નેકચંદ લે કાર્ટર લે કોર્બુઝીયર લુઈસ ખાન નેકચંદ લે કાર્ટર લે કોર્બુઝીયર લુઈસ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ? અભિનવ બિન્દ્રા સુશીલ કુમાર દારાસિંહ યોગેશ્વર દત્ત અભિનવ બિન્દ્રા સુશીલ કુમાર દારાસિંહ યોગેશ્વર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? કુચીપુડી - આસામ કથકલી - કેરળ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ કથકલી - કેરળ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP