Gujarat Police Constable Practice MCQ Part - 3
આઇ.પી.સી.ની કલમો 76 થી 106માં શેની જોગવાઇ છે ?

બીજાના રક્ષણની
મિલકતના રક્ષણની
જાહેરમિલકતના રક્ષણની
સ્વરક્ષણની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શિખ ધર્મના દસમાં ગુરુ કોણ હતા ?

ગુરુ ગોવિંદસિંહ
ગુરુ અર્જુનસિંહ
ગુરુ નાનક
ગુરુ અંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP