ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભા અને રાજ્યસભા
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કેબિનેટ મિનીસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવે છે ?

18
17
14
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

અનુચ્છેદ - 19(1)(A)
અનુચ્છેદ - 19(1)(D)
અનુચ્છેદ - 19(1)(C)
અનુચ્છેદ - 19(1)(B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ?

ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે
હવા પ્રદુષિત થતી રોકવા માટે
ઉર્જા ચેક કરવા માટે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
હિંસાનો ત્યાગ કરવો
વૈજ્ઞાનિક માનસ કેળવવું
આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP