ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
કેબિનેટ મિનીસ્ટ્રી
લોકસભા અને રાજ્યસભા
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશના બંધારણીય વડા છે-

ભારતના વડાપ્રધાન
ભારતના નાયબ વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયાધીશ
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત કયારથી કરવામાં આવે છે ?

ફેબ્રુઆરી – માર્ચ
એપ્રિલ – મે
માર્ચ – એપ્રિલ
જુલાઈ – ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 338
આર્ટિકલ – 164
આર્ટિકલ – 275
આર્ટિકલ – 243

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP