ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભા અને રાજ્યસભા
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
કેબિનેટ મિનિસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે.

સુપ્રિમ કોર્ટના જજને
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP