ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ રમણલાલ વ. દેસાઈ ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોળી રમણલાલ વ. દેસાઈ ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? ભગવાનદાસ પટેલ રમણ સોની ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ ભગવાનદાસ પટેલ રમણ સોની ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રચાર્યનું સાંસારિક નામ શું હતું ? ચાંગદેવ જીનદેવ હેમદેવ ઋષભદેવ ચાંગદેવ જીનદેવ હેમદેવ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ રાજકોટ મહેસાણા ભાવનગર અમદાવાદ રાજકોટ મહેસાણા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP