ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? તુકારામ એકનાથજી જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ તુકારામ એકનાથજી જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "ઘરાના" શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન નૃત્ય નાટ્ય આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન નૃત્ય નાટ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. પટચિત્ર ફૂલકારી ભીંતચિત્ર સાંઝી પટચિત્ર ફૂલકારી ભીંતચિત્ર સાંઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? હોયસલેશ્વર ગોમતેશ્વર રાજેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર ગોમતેશ્વર રાજેશ્વર અર્ધનારીશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP