ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન પંપા સરોવર - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? આપેલ પૈકી કોઈ નહીં ઉપરકોટ ખંભાલીડા ઢાંક આપેલ પૈકી કોઈ નહીં ઉપરકોટ ખંભાલીડા ઢાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ઠુમરી ધ્રુપદ આપેલ પૈકી એક પણ નહીં ગઝલ ઠુમરી ધ્રુપદ આપેલ પૈકી એક પણ નહીં ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત ગીતા રામાયણ મહાભારત કથોપનિષદ ભગવત ગીતા રામાયણ મહાભારત કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ? નૃત્યકળા નાટ્યકળા યુદ્ધકળા ચિત્રકળા નૃત્યકળા નાટ્યકળા યુદ્ધકળા ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP